દિનેશભાઇ અડવાણી અંકલેશ્વરની ONGC કોલોનીમા નડતરરૂપ હોવાનું કારણ આગળ ધરી વૃક્ષોને કાપી નાખવાની ઘટના સામે આવી છે.જેમાં ૧૫ થી વધારે બિન-નડતર વૃક્ષો કાપી નાખ્યા હોવાની...
દિનેશભાઇ અડવાણી પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાંથી ત્રણ જેટલી બકરી ચોરી થતા સમગ્ર મામલો શહેર પોલીસ મથકે પહોંચ્યો હતો.જેમાં અરજીમાં જણાવ્યા...
દિનેશભાઇ અડવાણી પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર તાપી હોટલ સ્થિત હુસેન પાર્ક પાછળ કેટલાક જુગારીઓ જુગાર રમી રહ્યા છે જેવી બાતમીના આધારે રૂરલ...
દિનેશભાઇ અડવાણી દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર શહિદ વીર દિલીપસિંહ ડોડીયાના પરિવારને મદદ મળી રહે તે માટે સુરેન્દ્રનગરના સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરાએ શહિદ વીરના પરિવારની...
દિનેશભાઈ અડવાણી મળતી માહિતી અનુસાર ગઈકાલના રોજ ભરૂચ એલસીબી રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરના નવીદિવી વિસ્તારમાં રહેતા સંજયભાઈ વસાવાના ઘરે...
દિનેશભાઇ અડવાણી વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પ્રોહિબિશન અને જુગારની રેડો કરી અસામાજિક બદીઓ નાબૂદ કરવાની સી.પી અનુપમસિંધ ગેહલોત તેમાલ જે.સી.પી કેસરીસિંહ ભાટીનાની સૂચના અનુસાર ક્રાઈમ...
પાલેજ તા.૧૬ ઇમરાન ઐયુબ મોદી-પાલેજ વર્ષો ની પરંપરા મુજબ કોમી એકતાના સ્તંભ સમાન મોટા મિયા માંગરોળ ની ઐતિહાસિક ગાદી ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી...