Proud of Gujarat
FeaturedGujarat

સુરેન્દ્રનગરના સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરાએ શહિદ વીરના પરિવારની મદદ માટે લખ્યો પત્ર…

Share

દિનેશભાઇ અડવાણી

દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર શહિદ વીર દિલીપસિંહ ડોડીયાના પરિવારને મદદ મળી રહે તે માટે સુરેન્દ્રનગરના સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરાએ શહિદ વીરના પરિવારની સ્થિતિ પત્ર માં વર્ણવી છે.જેમાં જણાવ્યા અનુસાર શહિદ વીર દિલીપસિંહ ડોડીયા પરિવારમાં એક્માત્ર કમાનાર વ્યક્તિ હતા.તેમના પરિવારમાં તેમની માતા,પત્ની તથા પુત્રી છે.તેથી આ પરિવારને મદદ મળી રહે તે માટે સુરેન્દ્રનગરના સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરાએ ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહને પત્ર લખ્યો છે તેમજ રક્ષામંત્રી સાથે રૂબરૂ મુલાકાત પણ કરી હતી.સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરાએ શહિદના પરિવાર માટે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે.

Advertisement


Share

Related posts

નડિયાદ : ટીકીટ કેન્સલ કરાવવાના બહાને ગઠિયાએ ચાલાકીથી એપ્લીકેશન ઇન્સ્ટોલ કરાવીને રૂપિયા ઉપાડી લીધા

ProudOfGujarat

રાજપીપલા : પ્રસિદ્ધ ફિલ્મ કલાકાર મિલિંદ સોમન દ્વારા મુંબઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી “રન ફોર યુનિટી” નર્મદામાં ઠેર-ઠેર થનારુ ભવ્ય સ્વાગત.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાનાં કલા શરીફ ખાતે ૨૭ મી રકતદાન શિબિર યોજાઇ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!