Proud of Gujarat
FeaturedGujarat

સુરેન્દ્રનગરના સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરાએ શહિદ વીરના પરિવારની મદદ માટે લખ્યો પત્ર…

Share

દિનેશભાઇ અડવાણી

દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર શહિદ વીર દિલીપસિંહ ડોડીયાના પરિવારને મદદ મળી રહે તે માટે સુરેન્દ્રનગરના સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરાએ શહિદ વીરના પરિવારની સ્થિતિ પત્ર માં વર્ણવી છે.જેમાં જણાવ્યા અનુસાર શહિદ વીર દિલીપસિંહ ડોડીયા પરિવારમાં એક્માત્ર કમાનાર વ્યક્તિ હતા.તેમના પરિવારમાં તેમની માતા,પત્ની તથા પુત્રી છે.તેથી આ પરિવારને મદદ મળી રહે તે માટે સુરેન્દ્રનગરના સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરાએ ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહને પત્ર લખ્યો છે તેમજ રક્ષામંત્રી સાથે રૂબરૂ મુલાકાત પણ કરી હતી.સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરાએ શહિદના પરિવાર માટે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે.

Advertisement


Share

Related posts

CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ફરજ બજાવતા 6 DySP ની બદલી કરાઈ

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે નવા કોવીડ ટેસ્ટ સેન્ટર શરૂ કરવાની માંગ સાથે ધરણાં કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

માંગરોળના વેરાવી ગામે ત્રિપલ અકસ્માત સર્જાયો. ત્રણ બાઈકચાલક વચ્ચે અકસ્માત થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!