૧૦૮ કરજણના કર્મીઓએ પ્રમાણિકતાની જ્યોત જીવંત રાખી ઍક ઉદાહરણીય કાર્ય કર્યું હતું. ગતરાત્રીના ૧૨ કલાકે ઍક બેનને હલદરવા પાસે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી જતું...
પાંચ વર્ષ ગુજરાત સરકારના સૌનો સાથ સૌનો વિકાસ અંતર્ગત જ્ઞાન શક્તિ દિનની ઉજવણી નિમિત્તે શાળા કક્ષાના ખાતમહૂર્ત અંતર્ગત સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની આંબવાડી ગામની કુંડી...
ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે લોકો કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો રોજેરોજ સામે આવી રહ્યા છે. વડોદરાના નવલખી મેદાન ખાતે...
ભરૂચ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘરાજાએ પધરામણી કરતા પ્રજાને આકરી ગરમીમાંથી રાહત મળી છે. જ્યારે ખેડૂતોના પાકને જીવતદાન મળતા હરખની હેલી જોવા મળી...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલ સુરવાડી બ્રિજ કે જેનું હાલ જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યાં આજરોજ એક યુવાન બ્રિજ પરથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું....
ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતિસિંહ વસાવાએ ડેડિયાપાડા સાગબારા તાલુકાનાં વિજ પ્રશ્નો અંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલને પત્ર લખ્યોછે. જેમાં ૧. તાત્કાલીક અસરથી ખેતીવાડીમાં દિવસે ૧૦ કલાક...
ભરૂચ જિલ્લામાં સોના જેવો ગણાતો દોઢસો વર્ષ જૂનો અને અંગ્રેજોના જમાના વખતનો ગોલ્ડન બ્રિજ વાહનચાલકો માટે આર્શીવાદરૂપ બની રહ્યો હતો પરંતુ તેમાંય ખાસ કરીને ટ્રાફિક...