ભરૂચ : શ્રી દત્તપાસક પરીવાર નાવડેરા દ્વારા શ્રી દત્ત ભગવાનના 69માં પાટોત્સવની સાદગી પૂર્વક ઉજવણી કરાઈ..
ભરૂચ જિલ્લાના નવાડેરાના શ્રી દત્તપાસક પરિવાર દ્વારા નારેશ્વરના નાથ શ્રી રંગ અવધૂત મહારાજના કરકમલો દ્વારા પ્રસ્થાપિત શ્રી દત્ત ભગવાનની 69મો પાટોત્સવ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને...
