અંકલેશ્વરમાં ખોજા શિયા જમાત દ્વારા કરબલાના મહાન શહીદોની યાદમાં શોકસભર જુલૂસનું આયોજન કરાયું
અંકલેશ્વર અંકલેશ્વર શહેરમાં ખોજા શિયા જમાત દ્વારા કરબલાના મહાન શહીદોની યાદમાં શોકસભર જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાન ઇમામ હુસેન અ.સ. તથા તેમના સાથીઓએ કરબલાની...
