ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે કુલ ૨૫૫ હેકટર વિસ્તારમાં અંદાજીત ૪,૨૨,૭૫૦ વૃક્ષો વાવીને તેનું જતન કરાશે
પાછલા એક જ વર્ષના સમયગાળામાં ૭ હેકટર જમીનમાં ૭૦ હજાર જેટલા વૃક્ષો વાવી વનકવચ વિકસાવાયા ભરૂચ. સમગ્ર વિશ્વમાં પ્રતિ વર્ષ તા.૫મી જૂનને પર્યારવણની જાળવણી અને સંરક્ષણ માટે...
