કોરોના સંક્રમિત દર્દીઓ વધી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તેને નિયંત્રણમાં લઇ નાબુદ કરવા અસરકારક પગલા ભરાઇ રહ્યા છે.રાજપારડી અને ભાલોદ આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં કુલ...
વિશ્વ સહિત ભારતમાં અત્યારે કોરોનાનો વ્યાપ ફેલાયો છે. કોરોના વાયરસથી સંક્રમિત થયેલ એક વ્યક્તિથી હજારો લોકો સંક્રમિત થઇ શકે.તેથી તંત્ર દ્વારા જેતે વિસ્તારમાં બહારના અન્ય...
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો જણાતા દેશમાં લોકડાઉનના સંપૂર્ણ અમલ માટે કડક કાર્યવાહી કરવાની નોબત આવી છે.૨૧ દિવસનાં દેશવ્યાપી લોકડાઉનમાં પણ કેટલાક ઇસમો તેને લગતા...
કોરોના વાયરસ અંતર્ગત દેશ વ્યાપી લોકડાઉનનો હાલ અમલ ચાલી રહ્યો છે.ત્યારે લોકડાઉનને લઇને સરકારી જાહેરનામાનો ભંગ ના થાય તે માટે પોલીસ દ્વારા કડક પગલા ભરાતા...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામના ૧૫ જેટલા મુસ્લિમ પરિવારોને હાલ હોમ ક્વોરેન્ટાઇન હેઠળ રખાયેલા છે.તાજેતરમાં દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલ તબ્લીગી જમાતના મરકજ પર ધાર્મિક...
તાજેતરમાં કોરોના સંક્રમિત દર્દીઓ વધી રહ્યા છે ત્યારે કોરોનાને વધતો અટકાવવા ૨૧ દિવસની દેશ વ્યાપી તાળાબંધીનો હાલ અમલ ચાલી રહ્યો છે.ઠેરઠેર પોલીસ દ્વારા આ લોકડાઉનનો...