Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી પંથકમાં આરોગ્ય ટીમ દ્વારા લોકોને કોરોનાથી બચવા જાણકારી આપવામાં આવી.

Share

રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં સ્ટાફ દ્વારા હાલના કોરોનાગ્રસ્ત માહોલમાં કોરોનાને લગતુ સર્વે હાથ ધરાયુ હતુ.આરોગ્ય કર્મીઓ દ્વારા નગરજનો અને ગ્રામ્ય સ્તરે લોકોને કોરોનાથી બચવા સમજ આપવામાં આવી હતી.દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતી જણાય છે.જનતાને આરોગ્યલક્ષી જાણકારીની આજે સખત જરૂર વર્તાય છે ત્યારે આરોગ્ય કર્મીઓ દ્વારા કોરોનાના સંભવિત સંક્રમણને કેમ રોકવુ તેનાથી કેવી રીતે બચી શકાય વગેરે બાબતોએ લેવાની તકેદારીની સમજ આપવામાં આવે છે.ઉપરાંત કોરોના અંતર્ગત સર્વે જેવી કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

કોરોના વચ્ચે તૌકતે વાવાઝોડાની સામે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ !..માછીમારોને કર્યા સાવચેત…

ProudOfGujarat

ભરૂચ ગમે ત્યારે લોકડાઉન લગાવવામાં આવશે તેવી વહેતી થયેલ અફવા…??? જોકે કોરોનાના વધતા જતા કેસો

ProudOfGujarat

અંકલેશ્વરના ટોલનાકા પાસે શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી એલ.સી.બી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!