૨૨ માર્ચ ચૈત્ર વદ એકમને બુધવારનાં શુભદિનેથી નર્મદા તટે પંચચકોશી નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે દર વર્ષે વધતી જતી શ્રદ્ધાળુઓની સંખ્યાને ધ્યાને લઈ...
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં ભારતીય જનતા પાર્ટી, નર્મદા જિલ્લાના મહિલા મોર્ચા દ્વારા રાજપીપળાનાં APMC ખાતે સુષ્મા સ્વરાજ એવોર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં નર્મદાની...
સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વભરનાં પ્રવાસીઓની પહેલી પસંદ બન્યુ છે અને તેમાં ફરજ બજાવતા પ્રમાણિક કર્મયોગીઓનો નિઃસંદેહ સિંહફાળો રહ્યો છે. અત્રે આવતા પ્રવાસીઓ ઘણી વખતે...
નાગરિક સહકારી બેંક રાજપીપળાના ચેરમેન પદે અમિત ગાંધી અને વાઇસ ચેરમેન પદે જીજ્ઞાસાબેન પટેલની વરણી કરવામાં આવી છે. ડિરેક્ટરોએ બન્નેને અભિનંદન પાઠવ્યા હતા. જયારે નાગરિક...
ભરુચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. ધારીખેડા ખાતે કસ્ટોડિયન કમિટીની નિમણૂક કરાઈ છે. આ કસ્ટોડિયન કમિટીમા ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ,વાઈસ...
સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના સાન્નિધ્યમાં અરવિંદ મછારની નાયબ માહિતી નિયામક તરીકેની નિયુક્તિ જિલ્લા માહિતી કચેરી નર્મદા ખાતે થઈ છે. ગુજરાતની સાથે નર્મદા જિલ્લાની...
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત) સહિત વધુ એક પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના જનસામાન્ય માટે આશિર્વાદરૂપ બની છે. રાજપીપલાના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે...
રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાં ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક હોળી ધૂળેટી પર્વ મનાવ્યું હતું. જેમાં રાજેન્દ્રનગર સોસાયટીમાં બ્રાહ્મણોની ધાર્મિક વિધિ પ્રમાણે પત્રકાર લેખક દીપક જગતાપ...