નર્મદા જિલ્લાનાં વડા મથક રાજપીપળામાં રખડતાં ઢોરોનો ભારે ત્રાસ છે. રાજપીપળા નગર સહિત સમગ્ર જીલ્લામાં એકપણ ગૌશાળા ન હોય ખાસ કરીને પ્રાણીઓ જયારે બિમારીમાં સપડાય...
રાજ્યોની VNSGU યુનિવર્સિટીની પરીક્ષાનાં નિણૅય પર યોગ્ય વિચારણા કરી ફરીથી વિધાર્થિઓના હિતમાં માસ પ્રમોશન કરી યોગ્ય નિર્ણય લેવા માંગ સાથે NSUI નમૅદા તથા નાંદોદ વિધાન...
કોરોના મહામારીમાં 76 દિવસ લૉકડાઉનમાં ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા. સરકારે અનલોક ૧ માં આજથી મૉલ, હૉટલો અને ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી છે....
રાજપીપળામાં ગંદકી અને કચરાની સમસ્યા મોટાભાગનાં વિસ્તારોમાંથી વારંવાર આવતી હોય છે. ત્યારે વણકર વાડ શાકમાર્કેટ પાસે આવેલ કચરા પેટી હટાવવા આસપાસનાં રહીશોએ અનેકવાર રાજપીપળા નગરપાલિકામાં...
કોરોના જેવી વૈશ્વિક મહામારીથી લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. જ્યારે નર્મદાનાં કેવડીયા કોલોની ખાતે આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગ કામગીરી જોરશોરથી ચાલતા...
નર્મદા રાજપીપળામાં આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામના આદિવાસીઓની મુલાકાત લઈ એમના પ્રશ્નો સાંભળ્યા હતા.શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે...