સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગત 31મી ઓકટોબરે પી.એમ મોદીના કાર્યક્રમ સમયે નોકરીએ રાખેલ સફાઈ કર્મીઓનાં હજુ પગાર થયા નથી.
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા નિર્માણ બાદ વડાપ્રધાન મોદી દ્વારા તેનું લોકાર્પણ કરાયું હતું. ત્યારબાદ ગત 31 મી ઓક્ટોબરે...
