રાજપારડી ચોકડી નજીક ખાણીપીણીની કેટલીક લારીઓમાં સ્વચ્છતા જળવાતી નથી એવી બુમ ઉઠવા પામી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મહત્વના અંકલેશ્વર રાજપીપળા માર્ગ પર આવેલ રાજપારડી નગરના ચાર રસ્તા પરથી આ ધોરીમાર્ગ પસાર થાય છે.સ્ટેચ્યુને ખુલ્લુ મુકાયા બાદ રોજ હજારોની...
