સુરત ગોટાલાવાડીના મકાનો રિડેવલોપેન્ટના કામમાં વિલંબ બાદ સ્થાનિકો મોરચો લઈ મ.ન.પા,મુખ્ય કચેરીએ પહોંચી હુર્યો બોલાવ્યો.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની કેટલીક ઝુપડપટ્ટી તોડી રિડેવલોપમેન્ટ કરી આપવા યોજના શરૂ કરી છે. ઝૂપડામાં રેહતા લોકોને સારી ગુણવત્તાવાળા રસ્તા ,પાણી, વીજળી તેમજ સારા ઘર...
