સુરત જિલ્લામાં સામાજિક અંતર સાથે જળસંચય મનરેગા કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો .
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ઝરપણ ગામે ૧૬૦ જેટલા શ્રમિકોને રોજગારી નો લાભ મળ્યો. સામાજિક અંતર જાળવી પ્રાથમિક સારવારની આરોગ્યની સુવિધાઓ સાથે મનરેગા યોજના અંતર્ગત તળાવો...
