સુરત:પુનાગામ વિસ્તારમાં DGVCL ની ઘોર બેદરકારી.વીજ થાંભલાને અડી જતા યુવતીનું મોત.ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા…
દિનેશભાઇ અડવાણી સુરત જિલ્લાના પુનાગામ ખાતે આવેલ નર્વેદન સોસાયટી વિસ્તારમાં DGVCL ની બેદરકારીને કારણે કાજલ નામની યુવતીને કરંટ લાગતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું...
