સુરતમાં બિન સચિવાલયની પરીક્ષા મામલે તપાસની માંગણી કરવા એનએસયુઆઇ દ્વારા કોલેજોમાં હડતાલ કરવામાં આવી.
ગુજરાત રાજ્યમાં લેવાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં ખુલ્લેઆમ ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ બાદ તેના પડઘા વિદ્યાર્થી ઉપર પડી રહ્યા છે. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ આ મામલે...
