ભરૂચ. જંબુસરમાં આવેલાં સોની ચકલા વિસ્તારમાં રહેતાં 64 વર્ષના યોગેન ઠાકોર મિસ્ત્રી ગત 25મી ઓક્ટોબરના રોજ તેની પત્ની સાથે સાંજના સમયે ઘરને તાળું મારી વડોદરા...
વાલીયા : દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં — ખાસ કરીને સાગબારા, ડેડીયાપાડા, વાલીયા, ઝઘડિયા, નેટ્રંગ, માંગરોલ અને ઉમરપાડા તાલુકાઓમાં વસવાટ કરતા અનુસૂચિત જનજાતિ (Scheduled Tribe) પરિવારોને...
કમોસમી વરસાદથી કાદવ-કિચડ સર્જાયો, રેતી-માટી નાંખવાની કવાયત ઐતિહાસિક મેળામાં ૮૦૦ કરતા વધારે પ્લોટ-સ્ટોલ લાગ્યા મેળામાં આવતા શ્રધ્ધાળુઓ માટે તંત્ર દ્વારા આયોજન ભરૂચ ભરૂચમાં નર્મદા નદી...
ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં ઉભા પાક અને પાથરામાં નુકશાની થઈ છે. જે અંગે રાજ્ય સરકારની સૂચના મુજબ ખેતીવાડી ખાતા દ્વારા તાત્કાલીક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે....
વાંકલ :: માંગરોળ અને ઉમરપાડા તાલુકા મથકે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે 31ઓક્ટોબર ના રોજ સમગ્ર દેશમાં “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.આ અંતર્ગત...