Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ અને ઉમરપાડા તાલુકા મથકે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે 31ઓક્ટોબર ના રોજ સમગ્ર દેશમાં “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.

Share

વાંકલ ::

માંગરોળ અને ઉમરપાડા તાલુકા મથકે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે 31ઓક્ટોબર ના રોજ સમગ્ર દેશમાં “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.આ અંતર્ગત માંગરોળઅને ઉમરપાડા તાલુકા મથકે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માંગરોળ અને ઉમરપાડા ખાતે એકતા ના શપથ લેવડાવ્યા હતા. તેમણે રાષ્ટ્ર્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવવા માટે પ્રતિબધ્ધ રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉજવણીમાં તમામ વિભાગોના કર્મચારીઓ, સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ તેમજ જી આર ડી જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

હાંસોટ : કોરોના વાઈરસને પગલે લોક ડાઉન થતાં પોલીસે લાલ આંખ કરતાં ફોર વ્હીલર સહિત ૩૨ જેટલા વાહનો ડીટેઈન કરતાં વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં પિપદરા ગામેથી ત્રણ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો.

ProudOfGujarat

બિરલા કોપર કંપનીમાં કામદારનું 20 ફૂટ કરતાં વધુ ઊચાઇ થી પટકાતાં મોત , કંપની અને કોન્ટ્રાકટરો ની બેદરકારી હોવાનું જણાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!