ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી તથા આદિજાતિ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર તથા પ્રો. જિતેન્દ્ર ચૌધરી, ડૉ. પ્રતિભા ચૌધરી, ડૉ. નીલ ચૌધરી અને ભૂમિલ અણિયાળયાનાના વરદ હસ્તે જયશ્રી ચૌધરીની “ છિલુગરી” નવલકથાનું વિમોચન કરવામાં આવ્યું.
રાજ્યકક્ષાના આદિજાતિમંત્રી કુંવરજીભાઈ હળપતિએ શુભેચ્છા પાઠવી હતી. નાયબ સચિવ ડૉ. હર્ષિલ પટેલ, નાયબ સચિવ દિનેશ ચૌધરી, ઉપસચિવ નિરવ ગામીતે શુભેચ્છાઓ પાઠવી હતી.જયશ્રી ચૌધરી અંકલેશ્વરની ઠાકોરભાઈ...
