Tag : surendranagar
DAP ખાતરની અછત અંગે ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં ગંભીર અસંતોષ
રાજ્ય સરકાર તાત્કાલિક ધ્યાન આપે: સંદીપ માંગરોળા, મહામંત્રી GPCC ભરૂચ. ભરૂચ જિલ્લામાં ખાસ કરીને જંબુસર, આમોદ અને વાગરા તાલુકાઓના તેમજ આદિવાસી વિસ્તારની પૂર્વ પટ્ટીના હજારો...
ભરૂચ મનરેગા કૌભાંડ : અત્યાર સુધી ૬૦ થી વધુ લોકોના નિવેદનો લેવાયા
જોબકાર્ડ ધારકોના જવાબોમાં કૌભાંડમાં સંડોવાયેલા અન્ય ભેજાબાજોના નામ ખુલશે ભરૂચ ભરૂચ જિલ્લાના હાંસોટ, આમોદ અને જંબુસર તાલુકામાં વેરાવળની બે એજન્સી દ્રારા મનરેગા યોજના હેઠળ કરવામાં...
હાઈકલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હરિયાળી પૃથ્વી માટેની પ્રતિબદ્ધતા સાથે સમગ્ર મહિના દરમિયાન વૃક્ષારોપણ અભિયાન શરૂ કરાયું
ભરૂચ. વૈશ્વિક જીવન વિજ્ઞાન કંપનીઓના એક વિશ્વસનીય ભાગીદાર, હાઈકલ લિમિટેડ દ્વારા હરિયાળી પૃથ્વી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં કંપનીની પાનોલી ઉત્પાદન સુવિધા ખાતે વિશ્વ પર્યાવરણ...
હાંસોટના એએસઆઇ-જીઆરડી સહિત 7 જણા દારૂની મહેફિલ માણતો વિડિયો વાયરલ
ભરૂચમાં સતત બીજા દિવસે પોલીસકર્મીઓ દારૂ પીતા હોવાનો બીજો કિસ્સો સામે આવ્યો ભરૂચ. ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે દારૂની મહેફિલ જમાવતાં પોલીસકર્મીઓની ઘટના સામે આવી છે....
ભરૂચના જીએનએફસીના નિવૃત્ત કર્મચારીને ડિઝીટલ એરેસ્ટ કરી ૪૦ લાખની ઠગાઈ
તમારા નામે ખરીદેલાં સીમકાર્ડ ૧૬ ગુનામાં વપરાયાં છે કહી ધમકાવ્યાં હતાં ભરૂચ. ભરૂચના જીએનએફસી ટાઉનશીપ પાસે આવેલી મુક્તાનંદ સોસાયટીમાં રહેતાં ૬૮ વર્ષીય અંબાલાલ ઉદેસિંહ પરમાર...
લોઢવાણના ટેકરા પાસે જુગાર રમતી બે મહિલા સહિત 8 ઝબ્બે : 1.03 લાખનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ. ભરૂચ શહેરના લોઢવાડના ટેકરા ખાતે આવેલાં સિદ્ધનાથ મહાદેવ મંદિરની સામે ખુલ્લી જગ્યામાં કેટલાંક શખ્સો તેમજ મહિલાઓએે જુગારની મહેફિલ જમાવી છે તેવી બાતમી ભરૂચ એ...
ભરૂચ જિલ્લાની ૨૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણીના ઉમેદવારોનું ચિત્ર બુધવારે સ્પષ્ટ થશે
સરપંચ માટે કુલ ૨૨૬ ફોર્મ ભરાયાં, સભ્યપદ માટે કુલ ૧૧૮૮ લોકોએ ઉમેદવારી નોંધાવી ફોર્મ પાછા ખેંચવાની આજે અંતિમ તારીખ, રાજકિય દાવપેચ રમાશે । ભરૂચ ।...
વેંગણી ગામે પીવાના પાણી માટે લોકોના વલખાં : કલેક્ટરને આવેદન આપ્યું
10 દિવસમાં પાણી નહીં મળે તો ભરૂચ-દહેજ રોડ પર રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ભરૂચ. વાગરા તાલુકાના વેંગણી ગામમાં પીવાના પાણી માટે લોકો વલખાં મારી...
ભરૂચ મનરેગા કૌભાંડ આચરવા જ 550 કિમી દૂરની વેરાવળની એજન્સીઓને કામ અપાયાં
વેરાવળની એજન્સીઓને ભરૂચમાં કામ અપાવવામાં પ્રભાવી મંત્રીનો પ્રભાવ હતો કે કેમ તેની તપાસ થશે ભરૂચ. ભરૂચ મનરેગા કૌભાંડ હાલમાં ટોક ઓફ ધ ટાઉનના બદલે ટોક...
