ભરૂચ. પાલેજ નજીક વલણ સ્થિત કન્યાશાળા તેમજ હાઈસ્કૂલમાં વલણ સ્થિત શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સરકાર દ્વારા વધતી જતી ગરમી તેમજ ક્લાઈમેટ...
ભરૂચ જિલ્લામાં આવેલ જળાશયોમાં વ્યક્તિ કે પ્રવાસીઓનાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ભરૂચ – સોમવાર – ગૃહ વિભાગ, ગાંધીનગરનાં પત્રથી અત્રેનાં...
તાલીમમાં ‘પ્રાકૃતિક ખેતીના મુખ્ય સિદ્ધાંતો‘, ‘ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ‘, ‘ગાય આધારિત ખેતી‘ જેવા વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી ભરૂચ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ...
ભરૂચ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. આગામી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ ત્રણ માસ સુધી રાષ્ટ્રવ્યાપી અભિયાન યોજાનાર છે, જેના અનુસંધાને ભરૂચ જિલ્લામાં...