ઝઘડીયા ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ
સરકારે ‘ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં” એ ભાવનાને જળસંચય પ્રવૃત્તિથી સાર્થક કરી છે : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ બોરોસિલ રિન્યૂએબલ્સના દ્વારા ૧૦૦૦ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરોનું નિર્માણ...
