ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં ધો. 10ના છાત્રોને ટેટાનસ-ડિપ્થેરિયા રસી અપાઈ
ભરૂચ, ભરૂચ આરોગ્ય વિભાગે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ધોરણ 10ના વિદ્યાર્થીઓને TD રસીકરણ કર્યું છે. આ રસીકરણ ઝાડેશ્વર અર્બન હેલ્થ સેન્ટર અને આર.બી.એસ.કે. ટીમના...
