સરદાર સરોવર ડેમના ૧૫ દરવાજા ૩.૮૦ મીટર ખોલી નર્મદા નદીમાં ૩.૮૭ લાખ ક્યૂસેક પાણી છોડાતાં તંત્ર સતર્ક
નર્મદા નદી કિનારેના વિસ્તારોમાં રહેતાં લોકોને તકેદારીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા તાકીદ નર્મદા નદીનું જળસ્તર ગોલ્ડન બ્રીજ પાસે ૨૧થી ૨૨ ફૂટ એટલે વોર્નિંગ લેવલે...
