ભરૂચ વાલિયાના વટારીયા ગામ નજીક આવેલ પનિયારીની વળાંક પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતા એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. આ બનાવની પ્રાપ્ત...
ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં ગુનાખોરી નાબુદ કરવા મળેલ સુચના અંતર્ગત વાલિયા પીઆઇ પી.એચ.વસાવા પોલીસ ટીમ સાથે વાહન ચેકીંગમાં હતા, તે દરમિયાન બાતમી મળેલ કે ડેડીયાપાડાથી...
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના વાલિયા પાસે આવેલ જલારામ પેટ્રોલપંપ ખાતે ગત બુધવારે રાત્રીના સમયે પેટ્રોલપંપ ઉપર બાઇક લઈને આવેલા ઈસમ એ કોઈ...
સામાજિક વનીકરણ વિભાગ ભરૂચના ઉપક્રમે ભરૂચ એગ્રોફ્રેડ પ્રોડ્યુસર કંપની (FPO) દ્વારા ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના પણસોલી ખાતે ખેડૂત શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં અધિકઅગ્ર મુખ્ય...
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પણસોલી ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સામાજીક વનીકરણ વિભાગના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં ખેડૂત ઉત્પાદક સંસ્થા દ્વારા નીલગીરી ચંદન...
નવરાત્રી બાદ શરદ પૂર્ણિમાનું પણ અનેરું મહત્વ છે. શરદ પૂર્ણિમા નિમિત્તે ચંદ્રની રોશનીમાં અનેરી ચમક હોય છે જેને લીધે તેના કિરણોમાં ઔષધીય ગુણો સમાયેલા છે...
આજરોજ 4 ઓક્ટોબર 2021 ના રોજ આઈ.ટી.આઈ અંકલેશ્વર ખાતે રાષ્ટ્રીય એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ એક આઈ.ટી.આઈ પાસ-આઉટ અને ડિપ્લોમા ડિગ્રીના પાસ-આઉટ...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાના શિક્ષકો દ્વારા નવી પેન્શન યોજનાનો વિરોધ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેની રજુઆત બાબતે ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ...