અંકલેશ્વર બોઈદરા ગામમાં શેરડીના ખેતરમાં એનસીટીએલની પાઇપલાઇનમાં લીકેજ થી ખેડૂતોને લાખોનું નુકશાન નો આક્ષેપ કર્યો છે. વળતર ના મુદ્દે સહમતી ના સંધાતા એક વર્ષ થી...
ઘટનાની જાણ થતાં પાલિકાના લાશ્કરોએ દોડી આવી શ્રમિકને બહાર કાઢ્યો । ભરૂચ । ભરૂચ શહેરના વેજલપુર પારસીવાડ વિસ્તારમાં આવેલાં એક જર્જરિત મકાનને ઉતારવાની કામગીરી ચાલી...
હાંસોટના ઇલાવમાં 58મો તાલુકા યુવા ઉત્સવ યોજાયો હતો. 10 શાળાના 132 સ્પર્ધકોએ કલાત્મક અને સાહિત્યિક સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.તાલુકા ના વિદ્યાર્થીઓ એ ભજન, નિબંધ, વક્તૃત્વ,...
ભરૂચ ઈમરજન્સીના સમયે આવી પડેલી આપદાના સમયે ત્વરિત રાહત અને બચાવની કામગીરી કરી શકાય તેવા આશયથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર...
તા. ૨૮ નવેમ્બર સુધી ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો સાથે VCE/VLE મારફતે મફતમાં અરજી કરવી ભરૂચ ઓક્ટોબર ૨૦૨૫ દરમ્યાન થયેલા કમોસમી વરસાદને કારણે ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં...
જિલ્લામાં શિક્ષણ, રોજગાર સહિતના વિભાગો દ્વારા SIR અંગે જરૂરી માર્ગદર્શન પૂરુ પાડ્યું ભરૂચ સમગ્ર ગુજરાતની સાથે ભરૂચ જિલ્લાના તમામ ૫ (પાંચ )- વિધાનસભા મતવિસ્તારોમાં મતદારયાદી...