ઝઘડિયા મામલતદાર કચેરી દ્વારા માહિતી નહિ અપાતા સાત દિવસમાં માહિતી આપવા નાયબ કલેકટરનો હુકમ.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અમલઝર ગામના ગ્રામજનોએ ગત તા.4 ફેબ્રુઆરીના રોજ ઝઘડિયા નાયબ કલેકટરને સંબોધી અમલઝર ગામના સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા અનાજ વિતરણમાં બેદરકારી...
