ભરૂચ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણથી જનતા ભયભીત બની છે. ઝઘડિયા તાલુકામાં પણ કોરોનાના કેસ વધતા જનતા ચિંતિત બની છે. મળતી માહિતી મુજબ ઝઘડિયા તાલુકામાં...
ભરૂચ જિલ્લો આધ્યાત્મિક દ્રષ્ટિએ રાજ્યમાં મોખરાનું સ્થાન ધરાવે છે. જિલ્લામાં ઘણા ધાર્મિક સ્થળો આવેલા છે, તેમાં ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક આવેલ સારસા માતાના પહાડનો પણ...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વંઠેવાડ ગ્રામ પંચાયતના સરપંચ પાર્થ વસાવાને જિલ્લા વિકાસ અધિકારીએ આપેલી કારણદર્શક નોટીસનો સરપંચ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો છે. આ જવાબમાં...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અણધરા ગામે બીજી ઓગસ્ટનાં રોજ એક ઇસમે પોતાના ખેતરની બાજુમાં ખેતર ધરાવતા ૬૦ વર્ષીય વૃદ્ધને છાતીના ભાગે લાકડીના સપાટા મારતા તેનું...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના ૬૨ વર્ષીય ઇસમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા.ગઇકાલે રાત્રે આશરે...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આવેલ જીઆઈડીસીની શ્રીરામ આલ્કલી એન્ડ કેમિકલ નામની એક કંપનીમાં આજે સવારે એલ્યુમિનિયમ ક્લોરાઇડ રીએક્ટરમાં પ્રેશરના કારણે ધડાકો થવાની ઘટના બની હતી....
ઝઘડીયા તાલુકાના સારસા અને ઉમધરા ગામે પંચાયતમાં વી.સી.ઇ.તરીકે કામ કરતા હરેન્દ્રસિંહ રાજને શ્રેષ્ઠ કામગીરી બદલ તાલુકા વિકાસ અધિકારી ઝઘડીયા દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા. ઉલ્લેખનીય છે...