ઝઘડિયા પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં તાલુકાનાં અલગ અલગ ગામોમાંથી દેશી દારૂ વેચનારા ૧૩ ઈસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. કાર્યવાહી કરાયેલ ૧૩ ઈસમો પૈકી...
રાજપીપળા નર્મદા હાલ ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં લોક ડાઉન આપવામાં આવ્યું છે ત્યારે સરદાર સરોવર નર્મદા બંધ ખાતે લોકડાઉન વચ્ચે પ્રિમોન્સૂન કામગીરી ચાલુ થઈ...
ઝઘડિયા જીઆઇડીસીમાં અવાર નવાર ચોરીની ઘટનાઓ બનતી રહે છે. ઝઘડીયા જીઆઇડીસીમાં પર કેટલા ભંગારીયાઓ તથા ચોરો પર પગલા નહીં ભરાતા હોવાના કારણે વારંવાર ચોરીની ઘટનાઓ...
ઝઘડિયા, અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીનાં શ્રમિકોના મોટા કેમ્પસની ડી.વાય.એસ.પી સહિતનાં અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં શ્રમિકોના ત્રણ મોટા કેમ્પસમાં ૧૫૦૦ જેટલા શ્રમિકોની મુલાકાત...
હાલ કોરોના મહામારીના કારણે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે અને કોરોના વાયરસનો ફેલાવો વધારે ન થાય તે માટે દેશના તમામ નાગરિકોને ઘરોમાં લોક કરવામાં આવ્યા હતા....
કોરોના વાયરસને હરાવવા દેશભરનાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ ભારે ઝહેમત ઉઠાવીને લોકોના સ્વાસ્થની નિયમિત ચકાસણી કરી રહ્યા છે તે અંતર્ગત ઝઘડીયા તાલુકાનાં રાજપારડી નગરમાં સ્થાનિક આરોગ્ય...
કારોના વાયરસ જેવી ખતરનાક બીમારીથી બચવા દેશનાં વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશભરમાં ૧૪૪ ની કલમ લાગુ કરી દેશના તમામ રાજ્યોને લોકડાઉન કરવામાં આવ્યા છે છતાં પણ...
ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાનજી મંદિર ખાતે જાનકી નવમી નિમિતે નવચંડી યજ્ઞ તેમજ હનુમાન યજ્ઞનું આયોજન મંદિરના મહંત મોહનદાસજી દ્વારા કરવામાં આવ્યું હતું. હાલમાં લોકડાઉનના પગલે...