ભરૂચ : કંપનીઓ દ્વારા લોકડાઉન સમયગાળાનો પગાર ચૂકવવા બાબતે ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાની કલેક્ટરને પત્ર લખી રજુઆત,જાણો વધુ.
ઝઘડીયા જી.આઈ.ડી.સી માં આવેલ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ તથા રોજમદારોને લોકડાઉનનાં સમયગાળાનો પગાર ચૂકવવો એ સરકારશ્રીનાં નિર્દેશાનુસાર જરૂરી છે.પરંતુ ઝઘડિયા જી.આઈ.ડી.સી માં આવેલ કેટલીક કંપનીમાં...
