ગુજરાત સરકારની ૧૦૮ ઇમર્જન્સી સેવા લોકોને અનેકરૂપે મદદરૂપ થઇ રહી છે. ૧૦૮ નાં આરોગ્ય કર્મીઓ દર્દીઓની સારવાર માટે પોતાનાથી બનતી બધી કોશિશ કરતા હોય છે.તા.૩૦...
ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારા પર તંત્ર દ્વારા આડેધડ લીઝોની ફાળવણી કરવામાં આવી છે, લીઝોમાંથી રેતી ખનન દરમિયાન કોઈ નીતિ નિયમોનું પાલન થતું નથી જે જાહેર...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તરસાલી ગામનાં મખદુમ મલેક અને મોસીન મલેક નામના બે મિત્રો નર્મદા નદીમાં નહાવા ગયા હતા ત્યારે નદીના પાણીમાં ડુબવા લાગતા એક...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠાના નવી તરસાલી ગામના બે મિત્રો નર્મદામાં નહાવા પડતા નદીના પાણીમાં ડુબવા લાગ્યા હતા.આ બે પૈકી એકને બચાવવામાં સફળતા મળી...
સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને સરકારી ભાવે અનાજ, ખાંડ, તેલ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ તેના નિયત કરેલા જથ્થામાં આપવામાં આવે છે.આવા રેશનકાર્ડ જેતે વ્યક્તિની આર્થિક સધ્ધરતાને...
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાનાં વણાકપોર ગામના ૨૫ વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અંકલેશ્વર ખાતે સારવાર માટે લઇ જવાયો હતો. કોરોના વાયરસથી સ્વસ્થ થયેલા આ...
ભરૂચ જિલ્લાના ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટરો અને નર્સોની કેટલીક ખાલી પડેલી જગ્યાઓ માટે સ્ટાફની નિમણૂક કરવા રજૂઆત...
ભરૂચ જિલ્લામાં કોરોનાનો પગ પેસારો થતાં જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓ જણાતા તંત્ર દ્વારા ઘટતા પગલા લેવાઇ રહ્યા છે.ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે એક યુવકનો કોરોના...