Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા સેન્ટ્રલ જેલમાં ચકચારી ઘટના, ત્રણ કેદીઓએ એસિડ ગટગટાવ્યું.

Share

વડોદરાની સેન્ટ્રલ જેલમાં આજે ખળભળાટ મચાવનારી એક ચકચારી ઘટના સામે આવી હતી, જેમાં જેલના બેરેકમાં એક સાથે ત્રણ જેટલા કેદીઓએ એસિડ ગટગટાવી લેતા ભારે દોડધામ મચી હતી. ઘટનામાં ઠગ હર્ષિલ લીંબચીયા સહિત ત્રણ કેદીઓએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

જેલમાં જેલર દ્વારા કેદીઓને ત્રાસ આપી જેલર દ્વારા ટિફિન બંધ કરાવ્યું હોવાનું રટણ હર્ષિલ લીંબચીયા દ્વારા કરવામાં આવ્યું હતું, અત્રે ઉલ્લેખનીય છે કે જેલમાં બંધ કેદીઓ પાસે એસિડ કેવી રીતે આવ્યું તેવા સવાલ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હાલમાં જેલ સ્ટાફ કેદીઓને લઈ એસ.એસ.જી હોસ્પિટલમાં પહોંચ્યો છે, જ્યાં તમામ કેદીઓની હાલત સ્થિર છે, તેમજ તમામને સારવાર અપાઇ રહી છે.

Advertisement

Share

Related posts

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર ચાર દિવસ બંધ રહેશે…!! જાણો ક્યારે.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઓ.એન.જી.સી.કંપનીમાં નોકરી લગાડવાની લાલચ આપી છેતરપીંડી કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો.

ProudOfGujarat

ભરૂચ શહેર ના બાયપાસ વિસ્તાર માં બિસ્માર રસ્તા ના મુદ્દે લોકો તંત્ર સામે હોબાળો કરી થોડા સમય માટે ચક્કાજામ કરતા પોલીસ દોડતી થઇ હતી …….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!