Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : તુલસીવાડી ખાતે ભગવાન નરસિંહજીની સગાઈ ચાંદલા વિધિ યોજાઇ.

Share

દર વર્ષે દેવ દિવાળીએ ભગવાન નરસિંહજીનો તુલસીજી સાથે વિવાહ સંપન્ન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે પૂનમના દિવસે ગ્રહણ હોવાથી આ તુલસી વિવાહ ચૌદસના દિવસે યોજવાનો છે.

તે નરસિંહજીના વરઘોડા અને વિવાહ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે આજે નરહરી મંદિર ખાતેથી પૂજારી પરિવાર તેમજ વૈષ્ણવજનો તુલસીવાડી ખાતે ભગવાનની સગાઈ ચાંદલા વિધિ માટે પહોંચ્યા હતા જ્યાં વર્ષોની પરંપરા મુજબ સગાઈ ચાંદલા વિધિ શ્રદ્ધા આસ્થા સાથે યોજવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ખાતે એન્વાયરોમેન્ટલ અને સસ્ટેનેબલ ટેકનોલોજી આધરિત પ્રોગ્રામનુ અનાવરણ કરાયું

ProudOfGujarat

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોબાઈલ સ્નેચિંગ સહીતનાં ગુનામાં સંડોવાયેલ બે આરોપી ઉપરાંત ચોરીના મોબાઈલ વેચવામાં મદદગારી કરનાર આરોપીને ઝડપી લીધા હતા.

ProudOfGujarat

ભરૂચ : માતાજીની આઠમ અંગે ભરૂચ પંથકમાં તડામાર તૈયારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!