Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં ભગવાન નરસિંહજીના ચાંલ્લા વિધિનો પ્રારંભ કરાયો.

Share

વડોદરા શહેરમાં આજે આન બાન શાનની સાથે ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળશે તે પૂર્વે ગઈકાલે નરસિંહજીની પોળ ખાતે મેળો ભરાયો હતો. પોળમાં સર્વત્ર રોશની જોવા મળી હતી તો ભજનિકો એ ભજન કરીને પોળનું વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું.

આજે વહેલી સવારે આઠ કલાકથી ભગવાન નરસિંહજીના ચાંલ્લા વિધિનો પ્રારંભ થયો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ હોય ભાગ લીધો હતો અને ઠાકોરજીને સ્પર્શ કરી ચાંલ્લો કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement

Share

Related posts

વડોદરામાં ભારે વરસાદના પગલે ફતેગંજ વિસ્તારમાં આશરે 100 વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થયુ.

ProudOfGujarat

ભરૂચમાં ગોલ્ડન બ્રીજ ખાતે નર્મદા નદીની સપાટી ૧૯.૩૫ ફૂટે પહોંચી : ભયજનક સપાટી ૨૨ ફૂટ

ProudOfGujarat

વિરમગામમાં સપ્તધારાના સાધકો દ્વારા મિશન ઇન્દ્રધનુષ ૨.૦ ની જાણકારી આપતો પપેટ શો રજુ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!