Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં ભગવાન નરસિંહજીના ચાંલ્લા વિધિનો પ્રારંભ કરાયો.

Share

વડોદરા શહેરમાં આજે આન બાન શાનની સાથે ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળશે તે પૂર્વે ગઈકાલે નરસિંહજીની પોળ ખાતે મેળો ભરાયો હતો. પોળમાં સર્વત્ર રોશની જોવા મળી હતી તો ભજનિકો એ ભજન કરીને પોળનું વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું.

આજે વહેલી સવારે આઠ કલાકથી ભગવાન નરસિંહજીના ચાંલ્લા વિધિનો પ્રારંભ થયો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ હોય ભાગ લીધો હતો અને ઠાકોરજીને સ્પર્શ કરી ચાંલ્લો કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના રાણીપુરા ગામે પ્રેમ પ્રકરણ બાબતના ઝઘડામાં વચ્ચે પડનાર યુવકની હત્યા.

ProudOfGujarat

ભરૂચમાં સાત વર્ષના બાળક નું ઓપરેશન કરી 9 એમએમની પથરી કાઢી: પીએમજેવાય યોજનામાં વિનામૂલ્ય બાળકનું ઓપરેશન થયું

ProudOfGujarat

માંગરોળના જલેબી હનુમાન મંદિરે સમૂહ હનુમાન ચાલીસા પાઠ અને હવન યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!