Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના માત્રોજ ગામની સીમમાં કપાસ તેમજ અન્ય પાકોમાં વિકૃતિ આવતા ધરતીપુત્રો વિમાસણમાં મુકાયા.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માત્રોજ ગામની સીમમાં ખેતીના પાકોમાં વિકૃતિ આવતા ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાઇ ગયા છે. મીડિયા ટીમ દ્વારા માત્રોજ ગામની સીમમાં મુલાકાત લેતા કપાસના પાકમાં વિકૃતિ નજરે પડી હતી. 

માત્રોજ ગામના ખેડૂત મનુભાઈ ઠાકરે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે કપાસના પાકોમાં કોઈ રસાયણ કંપનીના વાયરસના કારણે વિકૃતિ આવી હોવાના મનુભાઈએ આક્ષેપ કર્યા હતા. સરકાર દ્વારા દ્વારા પાકોમાં જે વિકૃતિ આવી છે. તે બાબતે યોગ્ય તપાસ કરાવી નિરાકરણ લાવવા તેમજ વળતર આપવા ખેડુતો દ્વારા માગ ઉઠવા પામી છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં ભરણ ગામે ઘરમાં રહેલી વૃદ્ધા પર દીપડાએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

ProudOfGujarat

જંબુસરના માર્ગ પર ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત.

ProudOfGujarat

ચપ્પુની અણીએ પરીણિતા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી ઝબ્બે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!