Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના માત્રોજ ગામની સીમમાં કપાસ તેમજ અન્ય પાકોમાં વિકૃતિ આવતા ધરતીપુત્રો વિમાસણમાં મુકાયા.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માત્રોજ ગામની સીમમાં ખેતીના પાકોમાં વિકૃતિ આવતા ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાઇ ગયા છે. મીડિયા ટીમ દ્વારા માત્રોજ ગામની સીમમાં મુલાકાત લેતા કપાસના પાકમાં વિકૃતિ નજરે પડી હતી. 

માત્રોજ ગામના ખેડૂત મનુભાઈ ઠાકરે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે કપાસના પાકોમાં કોઈ રસાયણ કંપનીના વાયરસના કારણે વિકૃતિ આવી હોવાના મનુભાઈએ આક્ષેપ કર્યા હતા. સરકાર દ્વારા દ્વારા પાકોમાં જે વિકૃતિ આવી છે. તે બાબતે યોગ્ય તપાસ કરાવી નિરાકરણ લાવવા તેમજ વળતર આપવા ખેડુતો દ્વારા માગ ઉઠવા પામી છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

કેવડિયામાં ડિજી કોન્ફરન્સ ચાલુ થતા ગરૂડેશ્વર તાલુકાના ગામોના ઘરો પર કાળી ધજા ફરકવાઈ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં સાંસદ અહમદભાઈ પટેલે સૌને દિપાવલી અને નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છા પાઠવી.

ProudOfGujarat

કોંગ્રેસના દિગ્ગજ નેતા શીલા દીક્ષિતનું નિધન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!