Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કોરોનાના વધી રહેલ કેસના પગલે ૬૮ જેટલી સંજીવની ટીમો કાર્યરત કરાઈ.

Share

વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતા કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે અને 14 ધન્વંતરી રથની સંખ્યા 34 કરવામાં આવ્યામાં આવી છે જે ધન્વંતરી રથ લોકોના ઘરે ઘરે જઈ સ્કેનિગ કરી રહ્યા છે. ધન્વંતરી રથમાં વધારો કરી રોજના 5000 લોકોનું સ્કેનિગ કરવામાં આવી રહ્યું છે.

પાલિકા દ્ધારા હોમ આઈસોલેશનમાં રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓને ઘરે જઈને સારવાર આપી સારસંભાળ લેવા 68 જેટલી સંજીવની ટીમો કાર્યરત કરાઈ છે જે પોઝિટિવ દર્દીઓની મુલાકાત લીધા પછી ભૂતકાળની પરંપરા મુજબ રોજબરોજ ત્યાર બાદ ટેલિફોનિક સલાહ – સૂચનો આપશે એટલું જ નહીં, તાકીદે જરૂર ઊભા થશે તો તેવા કિસ્સામાં જરૂર પડયે વખતોવખત રૂબરૂ મુલાકાત લઈ સારસંભાળ પણ લેશે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં કોરોનાનો કહેર યથાવત, ખાનગી લેબનાં ટેસ્ટમાં વધુ ૧૦ પોઝીટિવ કેસો સામે આવતા તંત્રમાં દોડધામ..!!

ProudOfGujarat

ભરૂચ દૂધધારા ડેરીનાં પ્રમુખ પદે ધનશ્યામભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે મહેશભાઇ વસાવાની નિમણૂક કરવામાં આવી.

ProudOfGujarat

નેત્રંગ : અમેરિકા વસતા ભૂતપૂર્વ વિદ્યાર્થીએ રૂપિયા એક કરોડ દાન આપતા ચાસવડ આશ્રમ શાળામાં ઓડિટોરીયમ અને ભોજનાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!