Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કોરોનાના વધી રહેલ કેસના પગલે ૬૮ જેટલી સંજીવની ટીમો કાર્યરત કરાઈ.

Share

વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતા કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે અને 14 ધન્વંતરી રથની સંખ્યા 34 કરવામાં આવ્યામાં આવી છે જે ધન્વંતરી રથ લોકોના ઘરે ઘરે જઈ સ્કેનિગ કરી રહ્યા છે. ધન્વંતરી રથમાં વધારો કરી રોજના 5000 લોકોનું સ્કેનિગ કરવામાં આવી રહ્યું છે.

પાલિકા દ્ધારા હોમ આઈસોલેશનમાં રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓને ઘરે જઈને સારવાર આપી સારસંભાળ લેવા 68 જેટલી સંજીવની ટીમો કાર્યરત કરાઈ છે જે પોઝિટિવ દર્દીઓની મુલાકાત લીધા પછી ભૂતકાળની પરંપરા મુજબ રોજબરોજ ત્યાર બાદ ટેલિફોનિક સલાહ – સૂચનો આપશે એટલું જ નહીં, તાકીદે જરૂર ઊભા થશે તો તેવા કિસ્સામાં જરૂર પડયે વખતોવખત રૂબરૂ મુલાકાત લઈ સારસંભાળ પણ લેશે.

Advertisement

Share

Related posts

સુરતના રાંદેરમાં લગ્નમાં નાચવા બાબતે બોલાચાલીમાં યુવાનની ખેલી હત્યામાં આજે પોલીસે હથિયાર આપનારને ઝડપી લીધો હતો.

ProudOfGujarat

ભરૂચ માં જ્યાં મોર ના ટહુકાઓ વચ્ચે સવાર થાય છે..ત્યાં મોર દેખાયો ઘાયલ અવસ્થામાં…જાણો વધુ…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે મ્યુકોરમાઇકોસીસનાં કેસમાં વધારો..! તંત્ર થયું દોડતું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!