Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કોરોનાના વધી રહેલ કેસના પગલે ૬૮ જેટલી સંજીવની ટીમો કાર્યરત કરાઈ.

Share

વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતા કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે અને 14 ધન્વંતરી રથની સંખ્યા 34 કરવામાં આવ્યામાં આવી છે જે ધન્વંતરી રથ લોકોના ઘરે ઘરે જઈ સ્કેનિગ કરી રહ્યા છે. ધન્વંતરી રથમાં વધારો કરી રોજના 5000 લોકોનું સ્કેનિગ કરવામાં આવી રહ્યું છે.

પાલિકા દ્ધારા હોમ આઈસોલેશનમાં રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓને ઘરે જઈને સારવાર આપી સારસંભાળ લેવા 68 જેટલી સંજીવની ટીમો કાર્યરત કરાઈ છે જે પોઝિટિવ દર્દીઓની મુલાકાત લીધા પછી ભૂતકાળની પરંપરા મુજબ રોજબરોજ ત્યાર બાદ ટેલિફોનિક સલાહ – સૂચનો આપશે એટલું જ નહીં, તાકીદે જરૂર ઊભા થશે તો તેવા કિસ્સામાં જરૂર પડયે વખતોવખત રૂબરૂ મુલાકાત લઈ સારસંભાળ પણ લેશે.

Advertisement

Share

Related posts

ફિટનેસ ફ્રીક જ્યોર્જિયા એન્ડ્રિયાની બાની એન્ટરપ્રેનર હેલ્ધી જીવન અને સ્મૂધ સ્કિન માટે આયુર્વેદિક પ્લાન્ટ-આધારિત કોલેજન રેડી-ટુ-ડ્રિંક શૉટ લૉન્ચ કર્યો.

ProudOfGujarat

નબીપુર-વરેડીયા વચ્ચે ઓવરબ્રિજ કામગીરી શરૂ : લેવલ ક્રોસિંગ નં. ૧૯૧ વાહનવ્યવહાર માટે બંધ, રૂટ ડાયવર્ઝન જાહેર

ProudOfGujarat

आरएसवीपी ने नवोदित निर्देशकों को दिया एक मंच : आदित्य धर, वासन बाला, नीतीश तिवारी और राजकुमार गुप्ता ने कही ये बात!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!