Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-કાર અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત થતા કારમા સવાર ત્રણ વ્યકિત ઈજાગ્રસ્ત-અકસ્માત બાદ પરિવારજનોએ મકરપુરા ડેપોમાં કરી તોડફોડ…

Share

 
Pic_સૌજન્ય-જાણવા મળ્યા મુજબ વડોદરા ખાતે કાર અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત થતા કારમા સવાર ત્રણ વ્યકિત ઈજાગ્રસ્ત થયા હતા..ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અકસ્માત બાદ પરિવારજનોએ મકરપુરા ડેપોમાં તોડફોડ કરી હોવાનું જાણવા મળ્યું છે..હાલ સમગ્ર મામલે માંજલપુર પોલીસે તોડફોડ કરનારા સામે ગુનો દાખલ કર્યો હોવાની માહિતી મળી રહી છે. સાથેજ ડ્રાઇવરની પણ પોલીસે અટકાયત કરી હોવાની પ્રાથમિક માહિતી મળી છે…

Advertisement

Share

Related posts

ભરૂચ : નબીપુરમાં આધેડ વૃદ્ધને ઉછીના લીધેલ રૂપિયા પરત આપવાના બહાને ઘરે બોલાવી હત્યા કરવાના ગુનામાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ProudOfGujarat

ભરૂચની ભોલાવ હરિદ્વાર સોસાયટીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

માંગરોળ : પ્લાસ્ટિક થેલીનો પ્રતિબંધ હોવા છતાં બેફામ ઉપયોગ, સરકારના જવાબદાર વિભાગના અધિકારીઓ ઘોર નિંદ્રામાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!