Proud of Gujarat
GujaratFeaturedINDIA

નારેશ્વર ખાતે નર્મદા નદીનાં કાંઠે પગથિયાં પર મુકવામાં આવેલી રંગ અવધૂત મહારાજની પ્રતિમાને અજાણ્યા ઈસમોએ ખંડિત કરતાં ચકચાર. 

Share

પ્રાપ્ત ઘટના સંબધી વિગતો અનુસાર નારેશ્વર ખાતે પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરવા માટે યાત્રિકોની સગવડ માટે નારેશ્વર રંગ અવધૂત મંદિરની બાજુમાં પગથિયાં બનાવવામાં આવ્યાનું કહેવાય છે. જ્યાં પગથિયાં પર રંગ અવધૂત મહારાજની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમાને ગત રાત્રિનાં કોઈ અજાણ્યા ઈસમોએ ખંડિત કરાયાંની ઘટના પ્રકાશમાં આવતાં લોકોમાં ચોંકી ઉઠ્યા હતા. સદર ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. મૂર્તિ ખંડિત કરવાની ઘટનાને પગલે શ્રદ્ધાળુ ભક્તોમાં દુઃખની લાગણી વ્યાપી જવા પામી હતી.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

સસ્તા ભાવે ડોલર લેવાની લાલચમાં સુરતના યુવાન સાથે 1.70 લાખની ઠગાઇ કરનારા 4 આરોપી ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચમાં માલધારી સમાજ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈ નર્મદા નદીમાં દૂધનો અભિષેક કરી વિરોધ નોંધાવ્યો.

ProudOfGujarat

સુરતમાં કોંગ્રેસ નેતાઓ રૂપાણી સરકાર દ્વારા જ્ઞાન દિવસની ઉજવણી સામે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!