Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAWoman

નાદેડા ગામ ખાતે બે માળનું મકાન ધરાશાયી …ત્રણ બાળકીઓના કરુણ મોત… પતિ પત્ની નો બચાવ

Share

નાદેડા ગામ ખાતે બે માળનું મકાન ધરાશાયી …ત્રણ બાળકીઓના કરુણ મોત… પતિ પત્ની નો બચાવ

ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સમગ્ર જિલ્લામાં મકાન ધરાશાયી થવાના બનાવો પણ બની રહ્યા છે રોજ તારીખ 6/7/19 ના રાત્રી ના સમય વાગરા તાલુકાના નાનકડા ગામના બે માળનું મકાન ધરાશાયી થયું હતું આ બનાવ બનતા નાસભાગ થઈ ગઈ હતી બનાવની સૌથી વધુ કરુણતા એ છે કે ત્રણ સગી બહેનો ના આ બનાવમાં કરું મોત નિપજ્યા હતા.
જેમાં જિનલ ઉ.વ..7,પિનલ ઉ.વ 5,ક્રિષ્ના ઉ.વ.2 નો સમાવેશ થાય છે જ્યારે તેમના માતા પિતા એટલે કે પતિ પત્નિ .નરેન્દ્ર જશવંતસિંહ રાજ.ઉ.વ 35અને તેમની પત્નીરંજનબેન ઉ.વ..30 ને ઇજા ઓ પોહચી હતી.આ બનાવ બનતા નાદેડા ગામ ખાતે શોક ની લાગણી પ્રસરી જવા પામી હતી.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે બોર્ડની પરિક્ષાઓનો પ્રારંભ : જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ બાળકોનું મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી.

ProudOfGujarat

નડિયાદ નગરપાલિકાનું રૂ. ૨૦૯૫. ૨૫ લાખની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર.

ProudOfGujarat

વિરમગામના ધારાસભ્ય દ્વારા બાળ સેવા કેન્દ્ર, સા.આ.કેન્દ્ર અને તાલુકા હેલ્થ ઓફિસની મુલાકાત લેવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!