Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAWoman

નાદેડા ગામ ખાતે બે માળનું મકાન ધરાશાયી …ત્રણ બાળકીઓના કરુણ મોત… પતિ પત્ની નો બચાવ

Share

નાદેડા ગામ ખાતે બે માળનું મકાન ધરાશાયી …ત્રણ બાળકીઓના કરુણ મોત… પતિ પત્ની નો બચાવ

ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સમગ્ર જિલ્લામાં મકાન ધરાશાયી થવાના બનાવો પણ બની રહ્યા છે રોજ તારીખ 6/7/19 ના રાત્રી ના સમય વાગરા તાલુકાના નાનકડા ગામના બે માળનું મકાન ધરાશાયી થયું હતું આ બનાવ બનતા નાસભાગ થઈ ગઈ હતી બનાવની સૌથી વધુ કરુણતા એ છે કે ત્રણ સગી બહેનો ના આ બનાવમાં કરું મોત નિપજ્યા હતા.
જેમાં જિનલ ઉ.વ..7,પિનલ ઉ.વ 5,ક્રિષ્ના ઉ.વ.2 નો સમાવેશ થાય છે જ્યારે તેમના માતા પિતા એટલે કે પતિ પત્નિ .નરેન્દ્ર જશવંતસિંહ રાજ.ઉ.વ 35અને તેમની પત્નીરંજનબેન ઉ.વ..30 ને ઇજા ઓ પોહચી હતી.આ બનાવ બનતા નાદેડા ગામ ખાતે શોક ની લાગણી પ્રસરી જવા પામી હતી.

Advertisement

Share

Related posts

૧૮મી ઓક્ટોબર ૨૦૨૫ થી તા.૨૩ ઓક્ટોબર ૨૦૨૫ (બંને દિવસો સહિત) જિલ્લામાં આવેલ તમામ શહેર માર્ગો/રસ્તાઓ ઉપર ફટાકડા/દારૂખાનું ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવે છે. 

ProudOfGujarat

ભરૂચ ખાતે ભારત ભારતી સંસ્થા દ્વારા વિવિધ સમાજનાં આગેવાનોની મિંટીંગ યોજાઈ

ProudOfGujarat

ભરૂચ : આમોદથી જંબુસર તરફ જવાના માર્ગ પર એપેક્ષ કંપની પાસે બે ફૂટ જેટલા ઊંડા ખાડા હોવાના કારણે ટ્રક પલટી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!