Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલીયા તાલુકાનાં ડહેલી ગામથી 500 જેટલા પદયાત્રીઓ ખોડલધામ ભાવનગર ખાતે જવા રવાના થયા હતા.

Share

ભરૂચ જીલ્લાના વાલીયા તાલુકાનાં ડહેલી ગામ ખાતેથી 24 વર્ષથી સતત ભાવનગર ખાતે આવેલ મૉઁ ખોડલના મંદિર પદયાત્રિકો દર્શન માટે જાય છે. જેમાં આજે ડહેલી ગામેથી 500 જેટલા પદયાત્રીઓ ખોડલધામ જવા માટે રવાના થયા હતા જેઓને ગ્રામજનોએ ભવ્ય સમારોહ સાથે રવાના કર્યા હતા. છેલ્લા 24 વર્ષથી ડહેલી ગામેથી પદયાત્રીઓ મૉઁ ખોડલના દર્શન માટે જાય છે.

Advertisement

Share

Related posts

નાંદોદના વાઘોડિયા ગામની સગીરાની છેડતી કરનાર કૌશલ બારોટની ધરપકડ

ProudOfGujarat

લુણાવાડા તાલુકાના કોઠંબા પાલ્લા ગામે ખોડિયાર મંદિરમાં બે દિવસ પહેલા ચોરી થઈ હતી અને તે મંદિરમાં રાત્રીના સમયે મગર ના દર્શન થતા લોકોના આસ્થામાં વધારો જોવા મળ્યો હતો.

ProudOfGujarat

ભરૂચ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ શુટીગ વોલીબોલ ટુર્નામેન્ટ માં અંકલેશ્વર ની ટીમ વિજેતા બની.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!