Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ-છીપવાડ પ્રણામી મંદિર ખાતે ચતૃર્થ શતાબ્દી મહોત્સવ યોજાયો

Share

 

વલસાડ|છીપવાડ સ્થિત કૃષ્ણ પ્રણામી જૂના મંદિર ખાતે મહામતિ સ્વામી પ્રાણનાથજી પ્રાગટ્ય ચતૃર્થ શતાબ્દી મહોત્સવ અને તારતમસાગર પારાયણ પૂર્ણાહુતિનો બે દિવસીય કાર્યક્રમ યોજાયો હતો. 13-14 ઓક્ટો. શનિ-રવિવારે યોજાયેલા આ કાર્યક્રમમાં સવારે ભજન-કીર્તનથી શરૂઆત થયા બાદ રામચરણદાસજી ના હસ્તે દીપ પ્રાગટ્ય કરીલ ભક્તોને આશીર્વચન આપ્યા હતા. સાંજે મંદિર પરિસરમાં ધ્વજારોહણ બાદે સાંજે શોભાયાત્રા નીકળી હતી. જેમાં મહિલામંડળ અને ભક્તો દ્વારા સંગીતના સૂરતાલે રાસ-ગરબાની રમઝટ બોલાવાઈ હતી. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. બીજા દિવસે ચાર ચરણમાં 400 પારાયણની પૂર્ણાહુતિ સવારે શરૂ કરાયા બાદ બપોરે પૂર્ણ થઈ હતી. સૌજન્ય

Advertisement

Share

Related posts

દહેજની G.A.C.L કંપનીમાંથી પેલેડીયમ કેટાલીસ્ટ પાઉડરની થયેલ ઘરફોડ ચોરીને ડિટેક્ટ કરી ચાર આરોપીઓની લાખોના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ..!!

ProudOfGujarat

વડોદરા : લેન્ડ ગ્રેબિંગ કેસમાં સરકારી અધિકારીઓની પણ સંડોવણીની શંકા પોલીસે કોર્ટમાં વ્યક્ત કરી

ProudOfGujarat

આ રાશિના જાતકો માટે આવનારા 26 દિવસ વરદાન સમાન રહેશે, સૂર્ય ભગવાનની કૃપા વરસશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!