Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશનમાં સત્યનારાયણની કથા યોજાઇ.

Share

કોરોના મહામારીને લઈને સુખ શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર આજરોજ વલસાડ જિલ્લાના ડુંગરી ખાતે ડુંગરી પોલીસ સ્ટેશનમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એસ રાજપુત દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને સુખ-સમૃદ્ધિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી.

કાર્તિક બાવીશી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : મારામારીનાં ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

પંચમહાલ : ગોધરાના વાલ્મીકીવાસ સહિત અન્ય વિસ્તારમાં પીવાનું પાણી દુષિત, નગરજનોમાં રોગચાળાની દહેશત.

ProudOfGujarat

ભરૂચમાં આમ આદમી પાર્ટીનું કલેકટર કચેરી નજીક ખરાબ રસ્તાઓ મુદ્દે વિરોધ પ્રદર્શન, જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરોની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!