Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશનમાં સત્યનારાયણની કથા યોજાઇ.

Share

કોરોના મહામારીને લઈને સુખ શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર આજરોજ વલસાડ જિલ્લાના ડુંગરી ખાતે ડુંગરી પોલીસ સ્ટેશનમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એસ રાજપુત દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને સુખ-સમૃદ્ધિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી.

કાર્તિક બાવીશી

Advertisement

Share

Related posts

રાષ્‍ટ્રીય મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં સારી કામગીરી કરેલ સુપરવાઇઝર તથા બીએલઓને સન્‍માનિત કરાયા : યુવા મતદારોનું સન્‍માન થયું

ProudOfGujarat

અંકલેશ્વર કેશવપાર્ક વિસ્તારમાં આવેલ આંખની હોસ્પિટલ સામેથી દારૂ ઝડપાયો

ProudOfGujarat

અમદાવાદ જિલ્લાનાં સાઉથ બોપલનાં સોસાયટી વિસ્તારમાં ભાજપ દ્વારા ગળોનાં રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!