Proud of Gujarat
FeaturedCrime & scandalGujarat

અંકલેશ્વર શહેર પોલીસે શાંતિધામ સ્મશાન ગૃહ નજીકના ઈટના ભઠ્ઠા પાસે જુગાર રમતા પાંચ જુગારીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના રામકુંડ સ્થિત શાંતિધામ સ્મશાન ગૃહ નજીક આવેલ ઈટના ભઠ્ઠા પાસે કેટલાક જુગારીયાઓ જુગાર રમી રહ્યા છે જેવી બાતમીને આધારે શહેર પોલીસે દરોડો પાડી સ્થળ પરથી રોકડા રૂપિયા 13 હજાર અને બે સ્કૂટર મળી કુલ 46 હજારથી વધુના મુદ્દામાલ સાથે ગોયા બજારના દેસાઈ ફળિયામાં રહેતા પાર્થ દિનેશભાઇ ભરૃચી અને કરોડિયાવાડના રંગરેજ ગલીમાં રહેતા પ્રતીક કમલેશભાઈ શ્રીવાસ્તવ સહીત પાંચ જુગારીયાઓને ઝડપી પાડી તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

ગુજરાતના મુખ્યમંત્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે વડોદરાના જૈન સંઘમાં ઉપસ્થિત રહ્યા.

ProudOfGujarat

રાજપીપલાના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે “જન ઔષધિ દિવસ” ની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

કરજણ તાલુકાનાં પત્રકારો દ્વારા કરજણ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!