Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદર : મહાશિવરાત્રી પૂર્ણ થતાં સાધુ સંતોનું સતાધાર તરફ પરિયાન સતાધાર મહંત વિજયબાપુ દ્વારા ભવ્ય ભંડારાનું આયોજન.

Share

જૂનાગઢ મહાશિવરાત્રીનાં મેળાની પૂર્ણાહુતી થતા સાધુ સંતો સુપ્રસિદ્ધ સતાધાર તરફ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. સતાધારના મહંત વીજયબાપુ દ્વારા તમામ સંતો માટે ફરાળ, ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી. દર વર્ષની જેમ મહાશિવરાત્રી મેળા બાદ ભવનાથમાં આવેલા તમામ અખાડા મંડળ સતાધાર આવે છે. જેમ ૧૬ અખાડાના સંતો સતાધાર દર્શન કરવા અને દર્શન આપવાની પરંપરા ચાલી આવે છે. ત્રણ દિવસ સતાધારમાં સાધુ સંતો રોકાય છે અને જેમાં દેવ પૂજા અને ગોલા પૂજન થાય છે. છેલ્લે દિવસ પાકી રસોઈ થાઈ અને પાકી દક્ષિણા આપવામાં આવે છે. જેમાં ૧૬ અખાડાનાં સનાતનનાં સંતો અને મહંતોના મુખે સતાધારની મહિમા ગવાય છે.

Advertisement

Share

Related posts

ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં ત્રણ જગ્યાએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને મંજૂરી નહીં મળતા આજે ભકતો, મહંતો, સંતોએ મંદિર પરિસરમાં રથ ફેરવી પૂજાપાઠ કરી તમામ વિધિઓ પૂરી કરી હતી.

ProudOfGujarat

રને સાત માં ગુંચવાયા,ભરૂચ માં IPL પર સટ્ટો રમતા ઈસમની ધરપકડ,હજારોનો મુદ્દામાલ કબ્જે, પ્રયોસા ટ્રાવેલ્સ વાળા જીગ્નેશ બ્રહ્મભટ્ટ વોન્ટેડ

ProudOfGujarat

મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સ્વર્ગસ્થ એ એસ આઇ ના પરિવારને મોરવા પોલીસ ના પીએસઆઇ જે એન પરમાર તથા સેકન્ડ પીએસઆઇ આર સી સોલંકી દ્વારા ૧ લાખ રૂપિયાની સહાય આપવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!