Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ ધોવાતા લોકોની મુશ્કેલી વધી.

Share

ચાલુ સાલે સમગ્ર રાજ્યમાં થયેલ મુશળધાર વરસાદને લઇને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. રાજ્યમાં મોટાભાગના રસ્તાઓનું ધોવાણ થયું હોવાની વાતો સપાટી પર આવી છે, ત્યારે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા માર્ગનું પણ મોટાપ્રમાણમાં ધોવાણ થયું છે. માર્ગ ધોવાઇ જતા મટીરીયલ છુટુ પડી જતા હવે તેમાં વરસાદનું પાણી ભેગુ થતાં કાદવ કિચ્ચડ ફેલાતો જોવા મળી રહ્યો છે. તાલુકામાંથી પસાર થતો આ ધોરીમાર્ગ ધોવાતા હાલ તો જનતા મુશ્કેલીમાં મુકાઇ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ગુજરાતી શાળાઓ અને વર્ગો બંધ થવાની અને અંગ્રેજી માધ્યમની શાળાઓ અને વર્ગો વધવાની બાબત ગુજરાત માટે ચિંતાનો વિષય

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયત અને ૯ તાલુકા પંચાયતના પ્રમુખના નામ જાહેર, જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ વાંસદિયા

ProudOfGujarat

વલસાડ : શાળાઓમાં ફાયર એન.ઓ.સી ન મેળવતા નગરપાલિકાની ટીમે શાળાઓનાં નળ કનેકશન કાપી નાંખતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!