Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ ધોવાતા લોકોની મુશ્કેલી વધી.

Share

ચાલુ સાલે સમગ્ર રાજ્યમાં થયેલ મુશળધાર વરસાદને લઇને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. રાજ્યમાં મોટાભાગના રસ્તાઓનું ધોવાણ થયું હોવાની વાતો સપાટી પર આવી છે, ત્યારે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા માર્ગનું પણ મોટાપ્રમાણમાં ધોવાણ થયું છે. માર્ગ ધોવાઇ જતા મટીરીયલ છુટુ પડી જતા હવે તેમાં વરસાદનું પાણી ભેગુ થતાં કાદવ કિચ્ચડ ફેલાતો જોવા મળી રહ્યો છે. તાલુકામાંથી પસાર થતો આ ધોરીમાર્ગ ધોવાતા હાલ તો જનતા મુશ્કેલીમાં મુકાઇ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ પોલીસ હોર્સ રાઈડિંગ ક્લબ દ્વારા તાલીમ વર્ગની પૂર્ણાહુતી નિમિત્તે પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો

ProudOfGujarat

જામનગરમાં ઘરવિહોણા લોકોને શેલ્ટર હોમમાં આશરો અપાયો.

ProudOfGujarat

અમરેલીમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!