Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આદિવાસી મસીહા અને ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું…

Share

આદિવાસી મસીહા અને ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ દિલ્હી અને અન્ય વિસ્તારોમાં ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું તે સાથે કેન્દ્ર સરકાર સામે તીખા આક્ષેપો કર્યા હતાં.

હાલમાં દેશની રાજધાની એવી દિલ્હીની સરહદો ખાતે અને આજુબાજુનાં વિસ્તારમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. તેમજ કૃષિ કાયદો રદ કરવા અંગે માંગ કરી રહ્યા છે. ત્યારે ઠેર-ઠે થી ખેડૂતોનાં આંદોલનને ટેકો મળી રહ્યો છે. આવા સમયે આદિવાસી મસીહા અને ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ખેડૂતોનાં આંદોલનને સમર્થન આપેલ છે. તેમજ કેન્દ્ર સરકાર સામે આક્ષેપો કર્યા હતાં સાથે જ ખેડૂત આંદોલનનાં સમર્થનમાં કાર્યકરો મોકલવા તૈયારી બતાવી હતી. તેમજ ગુજરાતમાં પણ જલદ આંદોલન કરાશે એમ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના રાજપારડી ગામે શાળામાં રજત જયંતિ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા.

ProudOfGujarat

પાનોલી: સનફાર્મા કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડી જમીનો સાથે વાતાવરણને પ્રદુષિત કરતા લોકોમાં રોષ…

ProudOfGujarat

લીંબડીમાં તસ્કરોએ ભેંસને માર મારતા મૃત્યુ થતાં પશુ પાલકો એ સેવાસદન ખાતે આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!