Proud of Gujarat
bharuch

અંકલેશ્વરમાં એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા સેવા અપાઈ..જાણો …

Share

કરુણા અભિયાન 2022 અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા રોટરી કલ્બ ઓફ અંકલેશ્વર ઇનરવીલ કલ્બ ઓફ અંકલેશ્વર એનીમલ લવર્સ ગૃપ અંકલેશ્વર તેમજ વન વિભાગના સહયોગથી જવાહર બાગ ખાતે એનિમલ સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું આજના દિવસે પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર એનિમલ સારવાર કેન્દ્ર પર કરવામાં આવશે તેમજ કોઈ પણ જગ્યાપર પક્ષી ઘાયલ થયાની જાણ કોઇને પણ થાય તો આ કેન્દ્રનો સંપર્ક કરવો જેથી કરીને પક્ષીઓની સારવાર થઈ શકે. એનીમલ લવર્સ ગૃપના તમામ યુવાઓને અંભિનંદન અને શુભેચ્છાઓ જેઓએ ઉતરાયણ પર્વની ઉજવણી ન કરી પક્ષીઓ ની ચીંતા કરી એનિમલ સારવાર કેન્દ્ર ઉભુ કરી સેવા આપી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં એક મહિલા રીક્ષામાં બેઠીને ગઠિયાઓની ટોળકીએ સોનાની ચેઈન સરકાવી લીધી

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશનની અનોખી પહેલથી ઉમરપાડા-નેત્રંગની આદિવાસી મહિલાઓ બની આત્મનિર્ભર, ઉનાળામાં પણ શાકભાજીથી હજારોની કમાણી

ProudOfGujarat

અંકલેશ્વરમાં ગુજરાત ગેસ કંપની પાસેથી અગાઉ પણ ગાંજાના જથ્થાને હેરાફેરી કરતા એક શખ્સને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!