Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર એનીમલ લવર્સ ગૃપ વન વિભાગના સહયોગથી જવાહર બાગ ખાતે એનિમલ સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું.

Share

કરુણા અભિયાન 2022 અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા રોટરી કલ્બ ઓફ અંકલેશ્વર ઇનરવીલ કલ્બ ઓફ અંકલેશ્વર એનીમલ લવર્સ ગૃપ અંકલેશ્વર તેમજ વન વિભાગના સહયોગથી જવાહર બાગ ખાતે એનિમલ સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું. આજના દિવસે પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર એનિમલ સારવાર કેન્દ્ર પર કરવામાં આવશે તેમજ કોઈ પણ જગ્યા પર પક્ષી ઘાયલ થયાની જાણ કોઇને પણ થાય તો આ કેન્દ્રનો સંપર્ક કરવો જેથી કરીને પક્ષીઓની સારવાર થઈ શકે. એનીમલ લવર્સ ગૃપના તમામ યુવાઓને અંભિનંદન અને શુભેચ્છાઓ જેઓએ ઉતરાયણ પર્વની ઉજવણી ન કરી પક્ષીઓની ચીંતા કરી એનિમલ સારવાર કેન્દ્ર ઉભુ કરી સેવા આપી રહ્યા છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં અકસ્માતના 3 બનાવો:3ના મોત 2 ઘાયલ

ProudOfGujarat

અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસે સતત બીજા દિવસે પરપ્રાંતિયોને રેલવે ભાડું ચૂકવ્યું.

ProudOfGujarat

નડિયાદ : ગાંધી-સરદારના દુર્લભ પુસ્તકોના ભવ્ય પ્રદર્શનને ખુલ્લું મુકાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!