Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે બાઈક પર અકસ્માત સર્જાતા ઈજા

Share

નેશનલ હાઈવે નંબર આઠ ઉપર અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે મોટરસાઇકલ ચાલક ઉપર અચાનક જ વાંદરો મોઢાના ભાગે પંજો મારી દેતા ઈજાગ્રસ્ત થયો હતો ઇજાગ્રસ્ત ને સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.ઇજાગ્રસ્ત જુનેદ અબ્દુલ્લા વડીયા,ઉમર22 રહેવાસી વાડી તથા અન્ય એક કલ્પેશભાઈ ને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી .રસ્તા પરથી પ્રસાર થતા રીક્ષા ચાલકે માનવતા દાખવી બન્ને ઇજાગ્રસ્તઓ ને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

Advertisement

Share

Related posts

અરવલ્લી-મોડાસાના દઘાલીયા નજીક એસટી બસે પલટી મારતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો-સદનસીબે કોઈ જાનહાની નહિ….

ProudOfGujarat

હાલ માસ્કના દંડની રકમ ઘટાડવામાં આવશે નહીં : ગુજરાત હાઈકોર્ટ.

ProudOfGujarat

ટીમ નર્મદા દ્વારા બદલી પામેલ જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલને SOU ટેન્ટસીટી ખાતે અપાયુ ભાવસભર ભવ્ય વિદાયમાન.

ProudOfGujarat
error: Content is protected !!